News Details

Religious

3 Tirthankar Pratimaji to be given

પાંચ પાખાડી, થાણા શહેરમાં એક શ્રાવક ના ઘર ના મંદિરમાં આ સફેદ માર્બલની ત્રણ મૂર્તિઓ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવન્ત જયઘોષસુરિશ્વરજી મ. સા. ના હસ્તે અંજનશલાકા થયેલી છે અને પરમ પૂજ્ય વાગડ સમુદાયના આચાર્ય ભગવન્ત અજીતશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે પ્રતિષ્ઠા 16 વર્ષ પહેલા થયેલી છે. તેઓ વૃદ્ધ દંપતી છે અને હવે સેવા - પૂજા કરવા ની તકલીફ પડે છે, માટે મૂર્તિઓ આપી દેવા માંગે છે. જોબ ને કારણે એમનો પુત્ર દૂર રહે છે.

વિગત આ પ્રમાણે છે
1. Shri Munisurath Bhagwan - 17"
2. Shri Sankeshwara Parshvanath Bhagwan - 21"
3. Shri Adinath Bhagwan - 17"
સંપર્ક:
Mr. Khetshi Narshi Shah (father)
Kutch - Vagad ... Village: Adhoi
Centre point , opp new TMC, Panch Pakhadi , Thane W
M: 9820082090

Dinesh Khetshi Shah (Son)
M: 9029122222

News Photo Gallery